•પાણીના વહેણ બંધ થવાને કારણે વરસાદની રૂતુમાં મોટા ભાગના વિસ્તારમાં પાણીના પુર આવવા લાગ્યા અને ગામના કુદરતી તળાવો પાણીના વહેણથી વંચિત થવા લાગ્યા.
•શહેરી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ કંઈક અંશે હળવી થાય તે માટે તળાવની ડ્રેનેજ અને ગંદા પાણીના વહેણની દિશા બદલવા માટે સંગ્રહ ક્ષમતાના ઉપયોગની યોજનાઓ વિકસાવવા માટે આયોજન કરવામાં આવ્યું.
•તળાવો અને આગળના બીજા તળાવોને સાંકળતી ડ્રેનેજ લાઇન દ્વારા પાણી વહીને સાબરમતી નદીમાં જાય તે રીતે આયોજન વિકસાવવાનું જરૂરી બન્યું.
•સાથે સાથે આ પાણી નિકાલ યોજનાથી તળાવો ભરેલા રહે અને શહેરના વિસ્તારમાં ચોમાસાની રૂતુમાં ગંદા પાણીના ભરાવવાની સમસ્યા પણ ઉકેલાય.
•ડ્રેનેજ દ્વારા પાણીના નદીમાં નિકાલ માટેના નેટવર્ક સંબંધી બાંધકામ.