હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
ઈજનેરી
સામાજિક સેવાઓ
પર્યાવરણ
પાણી પુરવઠા
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
પાણી પુરવઠા યોજના ભાષા : અંગ્રેજી | ગુજરાતી
ગંદા પાણીના (સેવેજ) નિકાલ માટેના મોટા ભાગના પ્રોજેક્ટ પૂરા થયા છે કે પછી હાથ ઉપર છે.
  • વેજલપુર, જોધપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર, થલતેજ, ઘાટલોડિયા, ગોતા, નિર્ણયનગર અને રાણીપના ૩૯ કીલોમીટરના વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેના ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટ લગભગ પૂરા થવા પામેલ છે.
  • સરખેજ ગાંધીનગર હાઇવે થી સરદાર પટેલ રીંગ રોડ (આર-૨ અને આર-૩) સુધી ડ્રેનેજ નેટવર્ક માટે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને કામ હાલ ચાલુ છે.
  • અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે રીંગ રોડના ૬૦ મીટર અડીને ડ્રેનેજ નેટવર્ક અને ટ્રન્ક સેવરની યોજનાની ડિઝાઇન તૈયાર થઈ ગયેલી છે.
  • ઔડા (આઊડા) વિસ્તારમાં નવો સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બાંધકામ થવા પામેલુ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની દેખરેખ રાખી રહ્યા છે.
પાણી પુરવઠા પ્રોજેક્ટ :
જાસપુરની નર્મદા કેનાલમાંથી પાણી મેળવવા ઔડાએ અંદાજીત રૂપિયા ૨૦૬ કરોડ નો પ્રોજેક્ટ તૈયાર કરેલો છે.

   
પ્રથમ તબક્કામાંનો રૂ.૧૦૬ કરોડનો પ્રોજેક્ટ :
નર્મદા કેનાલ થી દરેક ગામના કાર્ય સ્થળને સાંકળતી અંદાજે ૧૦૦ કિલોમીટરની મેઇન લાઇનનું કામ પૂરુ થયું છે. મોડેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પુરો થયો છે.

બીજા તબક્કામાં પાણી પુરવઠા પ્રોજેક્ટ:
દરેક ગામના કાર્યસ્થળથી દરેક ઘર સુધી પાણી પુરવઠાને સાંકળતી ૧૦૦ કરોડના કામો અંગેની પાણી- વહેંચણીના પ્રોજેક્ટનું કામ હાલ થઈ રહ્યુ છે.

 
  કૉપીરઈટ © ૨૦૦૮, auda.org.in, ઑલ રઈટ્સ રીઝર્વડ